Army Agniveer Bharti 2025: ધો.10 અને ધો.12 પાસ ઉમેદવારો માટે ભારતીય સેનામાં નોકરીની તક
Indian Army Bharti, Agniveer Bharti 2025, અગ્નિવીર ભરતી: ભારતીય સેનામાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોટું અપડેટ આવી ગયું છે. ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી 2025 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ સેનામાં ભરતી માટેની અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર […]
Army Agniveer Bharti 2025: ધો.10 અને ધો.12 પાસ ઉમેદવારો માટે ભારતીય સેનામાં નોકરીની તક Read More »